બોડેલી તાલુકામાં વાજતે ગાજતે અબીલ-ગુલાલ અને ડીજેના તાલ વચ્ચે વિસર્જન
બોડેલી તાલુકા સહિત જિલ્લામાં ગણપતિ બાપાના સ્થાપન કર્યા બાદ આજે 10માં દિવસે વિસર્જન બપોર પછી બોડેલી તાલુકાની મેરીયા નદી માં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યુંઅબીલ-ગુલાલ અને ટીમલી નાં તાલે બાપાની વિદાય આપવામાં આવી અગલે બરસ તુમ જલ્દી આના એવા નાદ સાથે લોકોમાં ઉત્સાહઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
પાકિસ્તાનમાં આખી ટ્રેનનું અપહરણ : ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત, 120 લોકો બંધક
એ.સી.બી. સફળ ટ્રેપ કેસ::ટોલ ફ્રી-૧૦૬૪::*ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
RTIના નામે તોડ કરનારા તોડબાજો પર થશે કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી