બોડેલી તાલુકામાં વાજતે ગાજતે અબીલ-ગુલાલ અને ડીજેના તાલ વચ્ચે વિસર્જન
બોડેલી તાલુકા સહિત જિલ્લામાં ગણપતિ બાપાના સ્થાપન કર્યા બાદ આજે 10માં દિવસે વિસર્જન બપોર પછી બોડેલી તાલુકાની મેરીયા નદી માં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યુંઅબીલ-ગુલાલ અને ટીમલી નાં તાલે બાપાની વિદાય આપવામાં આવી અગલે બરસ તુમ જલ્દી આના એવા નાદ સાથે લોકોમાં ઉત્સાહઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો-સાંસદ અને પુર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરવામાં આવી
જૂનાગઢ ના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો
ઝગડિયા તાલુકાના દમલાય ગામની સીમમાં ગૌચર અથવા પંચાયત ની જમીન માં થતું ગેર કાયદેસર ખનન રોકવા બાબતે. શ્રી મહેશભાઈ સી. વસાવા દ્વારા કલેક્ટ શ્રી, પ્રાંત શ્રી જગડીયા અને ભૂસ્તરશાસ્ત્રી વિભાગ ભરૂચ ને પત્ર લખી ઇમેલ કરીને રજુઆત કરવામાં આવી,