આરોપી :- (૧) ઉમેશકુમાર નટવરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, શુક્લતિર્થ ગ્રામ પંચાયત તા.જી.ભરૂચ (૨) રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમાર, વી.સી.ઈ, ગ્રામ પંચાયત કચેરી, શુક્લતિર્થ ગામ, (૩) ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રીવેદી (ખાનગીવ્યક્તિ).
લાંચની માંગણીની રકમ :- રૂા.૮૦૦૦/-
લાંચની સ્વીકારેલી રકમ :- રૂા.૮૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૮૦૦૦/-
ગુનાની તારીખ :- તા.૧૧/૦૩/ર૦ર૫
ટ્રેપનું સ્થળ :-શુક્લતિર્થ ગ્રામ પંચાયત કચેરીની બહાર રોડ પર.
ટુંક વિગત :- તે એવી રીતે કે, આ કામના ફરીયાદીશ્રીનાઓ વારસાઈનાની કામગીરી અર્થે શુક્લતિર્થ ગ્રામ પંચાયત ખાતે આવી આ કામના આરોપી નં.૧ને મળેલ અને વારસાઈ બાબતેના જરૂરી કાગળો આરોપી નં.૧ને રજુ કરેલ, તેમ છતા આ કામના આરોપી નં.૧નાએ વારસાઈનુ કામ કરેલ નહી અને દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા, જેના કામે ફરીયાદીશ્રી આ કામના આરોપી તલાટી કમ મંત્રી ઉમેશભાઇને મળેલ અને વારસાઇનુ કામ કરી આપવા જણાવેલ જેથી આરોપી નં.૧નાએ વારસાઈના કામના રૂ.૮,૦૦૦/- થશે, તમે કેનિલભાઈ(વી.સી.ઈ)ને મળી લેજો તેમ જણાવતા આ કામના ફરી.નાઓ આરોપી નં.૨ વી.સી.ઈ સા
More Stories
પાકિસ્તાનમાં આખી ટ્રેનનું અપહરણ : ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત, 120 લોકો બંધક
RTIના નામે તોડ કરનારા તોડબાજો પર થશે કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
જિલ્લાના ઝઘડીયા તાલુકામા ડમલાઈ ગામે વહીવટીતંત્ર દ્નારા કાર્યવાહી : સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ: