‘સ્વચ્છતા એ જ સેવા’- નર્મદા જિલ્લો
રાજપીપલા, શુક્રવાર:- #Swachh Gujarat2023, અંતર્ગત જાગૃત અને જવાબદાર નાગરિક બની, આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની જાળવણી સાથે સ્વચ્છતાની ચેતના જગાવીએ તેમજ “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત” થી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”નું નિર્માણ કરીએ.
‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારામાં ભક્તિધામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ગોડદાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં સાફ-સફાઇની ઝુંબેશ હાથ ધરાઇ હતી. ત્યારે સૌ સંકલ્પ કરીએ અને ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના પ્રયત્નો જાળવી રાખી, ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરીએ.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો