હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરી તિરંગાનું વિતરણ કરતું પોલીસ વિભાગ
રાજપીપલા, શુક્રવાર :- દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આહ્વાન કર્યું છે. ત્યારે સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં તા. ૧૦મી થી ૧૪મી ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે.
દેશના સ્વાભિમાન એવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે.
નર્મદા જિલ્લામાં આ અભિયાન વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ અને પોલીસની ટીમ દ્વારા રાજપીપલાના વિવિધ વિસ્તારોમાં જઇને નાગરિકોને તિરંગાનું વિતરણ કર્યુ હતું.
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,