મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #एक_पेड़_मां_के_नाम અભિયાન અન્વયે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષારોપણ કરીને રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યની કુલ 53,065 આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
ુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ફળ-છોડના રોપાઓનું વિતરણ કર્યું હતું તેમજ ટેક-હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન પણ નિહાળ્યું હતું.
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર