અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત સરકાર
ભરૂચ- ગુરુવાર- જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશનકાર્ડ ડેટા બેઝ સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રેશનકાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખઃ ૦૩/૦૭/૨૦૨૪, બુધવાર થી તારીખ: ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર દરમ્યાન ઉપલબ્ધ રહેશે નહીં, જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જીલ્લા કચેરીઓ/તાલુકા કચેરીઓ/ ઝોનલ કચેરીઓ/ગ્રામ પંચાયત કચેરીઓ, તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને નોંધ લેવા વિનંતી છે.
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર