Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

એક સાથે 10 હજારથી વધુ કાયકર્તાઓ આજે ભાજપ માં જોડાયા ત્યારે આજે ગુજરાત અને દેશમાં ઈતિહાસ સર્જ્યો

Share to




લોકસભા ચુંટણી પહેલા કોગ્રેસના સીનીયર અને આદિવાસી સમાજના નેતા શ્રી નારણભાઈ રાઠવા તેમના પુત્ર સંગ્રામ રાઠવા, શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ સહીત મોટી સંખ્યા માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સામાજીક આગેવાનો પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના હસ્તે ભાજપ માં જોડાયા.
—-
એક સાથે 10  હજારથી વધુ કાયકર્તાઓ આજે ભાજપ માં જોડાયા છે ત્યારે આજે ગુજરાત અને દેશમાં ઈતિહાસ સર્જ્યો છે. – શ્રી સી.આર.પાટીલ
—-
આજ દિન સુધી  કોઈ રાજકીય પાર્ટીના આગેવાન ઉપર કોઈ વિશ્વાસ નો હતું કરતુ પરંતુ આજે મોદી સાહેબ ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદી ની ગેરેંટી એટલે કામ થવાની ગેરંટી. – શ્રી સી.આર.પાટીલ
—-
કોંગ્રેસ ના નેતાઓએ અભિ બોલા અભિ ફોક તે પ્રકારે કામ કર્યું તેના કારણે રાજકીય કાર્યકર્તાઓની સામે અનેક પ્રશ્નો ઉભા થયા. – શ્રી સી.આર.પાટીલ
—-
શ્રી  નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહલી વખત વડાપ્રધાન બન્યા  ત્યારે સંકલ્પ કર્યો હતો કે જેટલી દેવાલય ની જરૂરિયાત છે તેટલી શોચાલય ની જરૂરિયાત છે ત્યારે કેટલાક લોકો મજાક કરતા હતા. – શ્રીગોરધનભાઈ ઝડફિયા
—-
શ્રી મોદી સાહેબે દરિયાના પેટાળમાં જઈનેસમુદ્રમાં ડૂબેલી દ્વારકાના દુનિયાને દર્શન કરાવ્યા. – શ્રી ગોરધનભાઈ ઝડફિયા
—-
૨૦૧૩ ના નરેન્દ્રભાઈ ભારત ની આશા હતા,૨૦૧૯ ના નરેન્દ્રભાઇ દેશનો ભરસો  અને ૨૦૨૪ ના નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બન્યા છે આ ગુજરાત અને દેશ નું ગૌરવ છે. – શ્રીગોરધનભાઈ ઝડફિયા
—-


           ભારતીય જનતા પાર્ટી ગુજરાત  પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવેછે કે, લોકસભાચુંટણી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈશાહ સાહેબના હાથ વધુ મજબુત કરવા અને વિકાસ તેમજ રાષ્ટ્રહિત માં સેવાકીય કામ કરવા જુદી જુદી પાર્ટી ના અને સામજિક આગેવાનો ભાજપ માં જોડાઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ ના નેતાઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યા માં ભારતીય જનતાપાર્ટી માં જોડાય રહ્યા છે આજે કોગ્રેસ ના સીનીયર નેતા અને આદિવાસી સમાજના નેતા શ્રી નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા, શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ(2019, 2022 કોંગ્રેસ વિધાનસભા ઉમેદવાર, અમરાઇવાડી, અમદાવાદ), શ્રી કરણસિંહ તોમર (પ્રદેશ અધ્યક્ષ, અન્ય ભાષાભાષી સેલ, કોંગ્રેસશ્રી વિજયભાઇ બળદેવ દેસાઇ (અમદાવાદ શહેર મહામંત્રી, 2021 અમરાઇવાડી વોર્ડ ઉમેદવાર),શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ (મંત્રી-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ઓબીસી વિભાગ),શ્રી રાજેશકુમાર બી.પટેલ (અમદાવાદ શહેર મહામંત્રી),શ્રી દિનેશભાઇ બાબુભાઇ પ્રજાપતિ,(પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રજાપતિ મહાએક્તા અભિયાન) ,શ્રી વનરાજભાઈ મીર (NSUI, અમદાવાદની ટિમ),શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા (ધોલેરા તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય),શ્રી મહેશકુમાર રામસિંઘ પરમાર (પૂર્વ પ્રમુખ તા.પં ઠાસરા, ડિરેક્ટર એ.પી.એમ.સી. ઠાસરા),શ્રી પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ(પ્રમુખશ્રી, તા.પં. પ્રાંતિજ પુન: ભાજપમાં પ્રવેશ),શ્રી વર્ષાબેન દિલીપસિંહ મકવાણા (પૂર્વ પ્રમુખશ્રી, તા.પં પ્રાંતિજ),શ્રી એસ.એમ.ખાંટ (ડિરેક્ટરશ્રી મહીસાગર જીલ્લા સહકારી સંઘ, માજી કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ ગાંધીનગર)
સહીત મોટીસંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓ આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વી પ્રદેશઅધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબ ના વરદ હસ્તે  ભાજપ નો ખેસ અનેટોપી ધારણ કરી ભાજપ માં જોડાયા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top