ભેસાણના વાકુના ખારચીયા ગામે સીહે તરખાટ મચાવ્યો છે હજુ માલધારિ આધેડ મહીલાઉપર સીહનો હૂમલો કરીયાની શાહી સૂકાઈનથી તયા તો આજે રાત્રે બે થી ત્રણ વાગયે સીહે ખેતરમા ઘેટાના માલધારીના ટોળા ઉપર હૂમલો કરી પાચ ઘેટાનુ મારણ કરી નાખયૂ અને બે ઘેટાને ધાયલ કરી મસમોટી ઈજા પહોચાડી માલધારી સમાજ વાક હરેશભાઈ શેલારભાઈ તેમજ રણજીતભાઈ જીવકુભાઈ તેમજ વાક રણજીતભાઈની વાડીમા ઘેટા બકરા નો પડાઉ નાખેલ હોય ઘટનાની જાણ થતા ગામના સરપંચ મંગળુભાઈ વાક તાતકાલીક ધટના સ્થળે પહોચીને વનવિભાગને જાણ કરી હતી અને માલધારી સમાજને શાતવના પાઠવી હતી આમ સીહે ગામમા પણ ભયનો માહોલ ઉભો કર્યો છે ગામના લોકો ઘરબહાર નિકળતા ભય અનૂભવી રહયા છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.