ભેસાણના વાકુના ખારચીયા ગામે સીહે તરખાટ મચાવ્યો છે હજુ માલધારિ આધેડ મહીલાઉપર સીહનો હૂમલો કરીયાની શાહી સૂકાઈનથી તયા તો આજે રાત્રે બે થી ત્રણ વાગયે સીહે ખેતરમા ઘેટાના માલધારીના ટોળા ઉપર હૂમલો કરી પાચ ઘેટાનુ મારણ કરી નાખયૂ અને બે ઘેટાને ધાયલ કરી મસમોટી ઈજા પહોચાડી માલધારી સમાજ વાક હરેશભાઈ શેલારભાઈ તેમજ રણજીતભાઈ જીવકુભાઈ તેમજ વાક રણજીતભાઈની વાડીમા ઘેટા બકરા નો પડાઉ નાખેલ હોય ઘટનાની જાણ થતા ગામના સરપંચ મંગળુભાઈ વાક તાતકાલીક ધટના સ્થળે પહોચીને વનવિભાગને જાણ કરી હતી અને માલધારી સમાજને શાતવના પાઠવી હતી આમ સીહે ગામમા પણ ભયનો માહોલ ઉભો કર્યો છે ગામના લોકો ઘરબહાર નિકળતા ભય અનૂભવી રહયા છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના