માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી. માનનીય વડાપ્રધાનશ્રીએ આદ્યશક્તિ માં અંબાના દર્શન-પૂજન તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરી હતી. અંબાજી તીર્થક્ષેત્ર ખાતે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
More Stories
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.