Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી નવરાત્રી મહોત્સવ નું બહેનો માટે વિશેષ સાર્વજનિક ગરબાના આયોજન તૈયારીઓ ને અપાતો આખરી ઓપ રવિવારે પ્રથમ નોરતાથી થશે પ્રારભ.

Share to

.૧૩.૧૦.૨૦૨૩



શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી તા.૧૫.૧૦.૨૦૨૩ રવિવાર થી પવિત્ર નવરાત્રી મહોત્સવ નું ફક્ત બહેનો માટે નવરાત્રી સાર્વજનિક ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન પાલીતાણા ના સમસ્ત સમાજ ,સંસ્થા ના આગેવાનો ના સાથે રાખી ને પાલીતાણા હાઈસ્કૂલ ના ગ્રાવુન્ડ માં યોજાઈ રહ્યું છે આ માટે આયોજક ટીમ દ્વારા બહેનો ની વિશેષ વિરાગના ટીમ બનાવી ગરબા ની વ્યવસ્થા ઉભી કરવમા આવી છે જયારે આયોજન સ્થળે બહેનો માટે વિશેષ સુવિધા સાથે ગરબા રમી શકશે એવી વ્યવસ્થા આયોજક ટીમ ધ્વરા કરવામાં આવી છે તેમજ પાલીતાણા સ્થાનિક કલાકારો ને આમંત્રણ આપવામાં આવ્યું છે આ નવરાત્રીના તમામ દીવસો માં માતાજી ની આરતી સાથે નવરાત્રી શરૂ થશે જે માટે પ્રતિદિન જુદી જુદી સંસ્થા અને સમાજ ના આગેવાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે ગરબા ના દિવસો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવસે તેમજ સ્થળ ઉપર ખેલૈયા માટે એબ્યુલેન્સ સેવા ની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ ગરબા મહોત્સવ સમસ્ત સમાજ ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે એવી અખબારી યાદી ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top