ભેસાણ,અમર બલિદાની યુવા ક્રાંતિકારી
ભગતસિંહજી… અમર રહે…
પોતાના ક્રાંતિકારી વિચારોથી તેમજ અદ્વિતીય ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતાની લડતને નવી દિશા આપવાવાળા અને દેશના યુવાનોમાં સ્વાધીનતાના સંકલ્પોને જાગૃત કરનાર ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જન્મજયંતિ પર તેમના ચરણોમાં અનન્ય કોટી કોટી નમન….
આ પ્રસંગે 𝐊𝐑𝐈𝐒𝐇𝐍𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 𝐁𝐇𝐄𝐒𝐀𝐍 ના 𝐍𝐒𝐒 𝐔𝐍𝐈𝐓 ના યુવાનોમા રાષ્ટ્રપ્રેમ અને આધુનિક ક્રાંતિના વિચારોની પ્રેરણા માટે ખાસ સેમિનારનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે શહીદ ભગતસિંહજીનું પૂજન, ચિત્ર સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ 𝐍𝐒𝐒 𝐏𝐑𝐎𝐆𝐑𝐀𝐌 𝐎𝐅𝐅𝐈𝐂𝐄𝐑 દ્વારા ભગતસિંહજીના જીવન પ્રસંગોની શોર્યગાથાનું વક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતું…
ભગતસિંહજી આપ યુગો યુગો સુધી દેશવાસી અને યુવાઓ માટે પ્રેરણાના અક્ષુણ સ્ત્રોત રહેશો…
.મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો