![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695225893303-300x216.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695225889117-300x165.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695225883746-300x169.jpg)
તેમજ માલમિલકત, પશુઓ, ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક તંત્ર દ્વારા લેવાઈ રહેલાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પગલાંઓ બાબતે પણ જાણકારી મેળવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે ત્વરિત ધોરણે હાથ ધરીને પ્રાથમિક અંદાજો તૈયાર કરવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય મળે તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સતત સંકલનમાં રહેવા સૂચના આપી હતી.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે