Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લામાં ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી નાંદોદ અને દેડિયાપાડા તાલુકા મથકે કરાશે

Share to



*દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને નાંદોદમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે*

*વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી સાથે જિલ્લાના નાગરિકો માટે ૩.૫ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ૯.૫ કરોડના નવા કામોના ખાતમુહૂર્ત કરાશે*

૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના માન. કેબિનેટ મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ અવસરે નર્મદા જિલ્લાના નાગરિકો માટે ૩.૫ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ૯.૫ કરોડના નવા કામોના ખાતમુહૂર્તની ભેટ અપાશે. જેમાં હાટ બજાર સેલંબા, ચેકડેમ અને સામુહિક જૂથ કૂવા, રોડ રસ્તા, નાળા, પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ જેવા કામોનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લામાં દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૯મી ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે. મંત્રીશ્રીની હાજરીમાં જ મારી માટી મારો દેશ કાર્યક્રમ પણ યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી ૧૨:૦૦ કલાકે વડોદરા ખાતે જવા રવાના થશે.

નાંદોદ તાલુકાનો કાર્યક્રમ રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અઘ્યક્ષસ્થાતામાં રાજપીપલાની શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ કેમ્પસમાં સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી બપોરે ૧૨:૩૦ કલાકે “મારી માટી મારો દેશ” અભિયાનના કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના અકુવાડા ગામે હાજરી આપશે. જ્યાં ગામ લોકો દ્વારા મંત્રીશ્રીની હાજરીમાં ૭૫ વૃક્ષના રોપાનું વાવેતર પણ કરાશે. બાદમાં મંત્રીશ્રી નવા રાજુવાડિયાના પ્રગતિશીલ ખેતડૂત અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા શ્રી સતીષભાઈ પટેલના ખેતરની મુલાકાત કરશે. બાદમાં મંત્રીશ્રી નર્મદા સુગર ફેકટરીની મુલાકાત કરી સાંજે અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top