નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે હિંડોળાના દર્શન ખુલ્લા મુકાયા છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે આ પવિત્ર અધિક શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અહીં હિંડોળા દર્શનમાં ભગવાન સ્વામિનારાયણનો હિંડોળો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને અહીં આવનાર હરિ ભક્તો પણ ભગવાનના ભવ્ય શણગાર જોઈ આનંદ સાથે ધન્યતા અનુભવતા હોય છે. તેમજ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ નેત્રંગ ના પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી અને પ્રિયદર્શન સ્વામીએ આ હિંડોળાના દર્શન કરવા ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*માનનીય કલેકટર શ્રી ની સૂચના મુજબ આવતીકાલે તમામ શાળાઓમાં રજા રાખવાની રહેશે અને શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવાનું રહેશે શાળા સ્ટાફે શાળા ઉપર હાજર રહેવાનું રહેશે*🙏25/07/2024
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના (અગ્નિશસ્ત્ર- દેશી હાથ બનાવટની પિસ્ટલ -૦૧ (અગ્નિશસ્ત્ર) તથા મેજીન-૦૨ તથા કાર્ટીઝ નંગ-૧૪) ના ગુનામા વોન્ટેડ આરોપીને પકડી તેની પાસેથી બીજા કાર્ટિઝ નંગ-૦૭ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા