વાલિયા તાલુકાના ઇટકલા ગામ ખાતે ભીખાજી અરદેસર બેહારામજી ભરૂચાની પત્ની જરબેન રહેતા હતા જેઓ જમીન ગામના રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાઠોડ ગેરલાભ લઇ ગ્રામ પંચાયતના તલાટી સુરેશ મગનત્રિકમ વાળંદ સાથે મેળાપીપણામાં ૩૦-૯-૧૯૮૯માં બનાવટી મહેસુલ પાવતીઓ રજુ કરી રેકર્ડમાં સરકારી દફતરે ખેડ હક્ક તરીકે અરજી આપી પોતાનું નામ દાખલ કરાવ્યું હતું જે બાદ મૂળ જમીન માલિક પારસી દંપતીનું અવસાન થયું હતું
જે બાદ જમીનું ખેડાણ કરતા રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેના પુત્ર યુવરાજસિંહ રાઠોડ તેમજ જનકબેન રાજેન્દ્રસિંહ રાઠોડએ ખોટું વિલ નામું દાખલ કરી જમીન પચાવી પાડવાના કૌભાંડ આચર્યું હતું આ અંગે વાલિયા પોલીસે તલાટી ક્રમ મંત્રી સહીત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.. ભરૂચ એલસીબીએ જમીન કૌભાંડમાં સંડોવાયેલ તલાટી ક્રમ મંત્રી બાદ તે સમયના વાલિયાના મામલતદાર અને હાલ વડોદરાના આજવા રોડ ઉપર આવેલ જય યોગેશ્વર ટાઉનશીપમાં રહેતા વાલાભાઈ પાનાભાઈ મછારાને ઝડપી પાડ્યો હતો
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો