Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ચીને અરૂણાચલની કામેંગ નદીનું પાણી પ્રદૂષિત કર્યું

Share to

(ડી.એન.એસ), અરૂણાચલ પ્રદેશ, તા.૩૧

અરૂણાચલ પ્રદેશની કામેંગ નદી પ્રદૂષિત થઈ ગઈ હતી. ચીને એ સરહદી નદીમાં કંઈક ભેદી તત્વો ભેળવ્યા હોવાથી હજારો માછલીઓ ટપોટપ મરી ગઈ હતી. અરૃણાચલ પ્રદેશના મત્સ્ય ઉછેર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. એમાં જણાયું હતું કે નદીના પાણીમાં રાતોરાત ટોટલ ડિઝોલ્વ્ડ સબ્સટેઈન્સ (ટીડીએસ)નું પ્રમાણ વધી ગયું હતું. એ પાછળના ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.નદીમાં ટીડીએસ વધ્યા પાછળ પણ પ્રદૂષણ જવાબદાર હોય શકે છે. કેમિકલયુક્ત પ્રવાહી કે ઘન પદાર્થ જાે નદીમાં ભેળવ્યો હોય તો એનાથી નદીના પાણીમાં ટીડીએસનું સ્તર વધી શકે છે. સ્થાનિક લોકો તો દૃઢપણે માને છે કે આ પાછળ ચીન જ જવાબદાર છે. સ્થાનિક નાગરિકોએ કહ્યું હતું કે ચીન સરહદે જે બાંધકામો કરે છે તેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. ચીન જાણી-જાેઈને ભારતમાં આવતી એ નદીમાં પ્રદૂષણ ભેળવે છે. તપાસમાં જણાયું હતું એ પ્રમાણે નદીના પાણીમાં લીટરે ટીડીએસનું પ્રમાણ ૬૮૦૦ મિલીગ્રામ જેટલું હતું. સામાન્ય રીતે એ પ્રમાણ ૩૦૦થી ૧૨૦૦ મિલીમીટર જેટલું નોંધાતું હતું. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી નોટિસ બહાર પાડીને લોકોને માછલી ન પકડવાની સલાહ આપી હતી. આ નદીની માછલી થોડા સમય માટે ખોરાકમાં ન લેવાની સૂચના પણ સરકારે આપી હતી. મત્સ્ય ઉછેર કેન્દ્રના અધિકારીઓ માછલીના નમૂનાનું પરીક્ષણ કરી રહ્યા છે. એમાં કંઈ ઝેરી પદાર્થ હાજર છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. ધારાસભ્ય ટપૂક તાકુએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આ નદીના પાણીની તપાસ કેન્દ્રીય નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવી જરૃરી બની ગઈ છે. જાે કંઈક ઝેરી પદાર્થ ભળ્યો હશે તો હજારો લોકોને જીવનું જાેખમ આવી પડશે એવી ચિંતા પણ ધારાસભ્યએ વ્યક્ત કરી હતી.અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાની કામેંગ નદીમાં અચાનક હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. સરહદી નદીમાં ચીને કંઈક રહસ્યમય ગતિવિધિ કરી હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી. પાણીની તપાસમાં જણાયું હતું કે નદીમાં ટીડીએસનું પ્રમાણે રાતોરાત વધી ગયું હતું. નદીના પાણીનો રંગ અચાનક બદલી ગયો હતો. નદીનું પાણી કાળું થઈ ગયું હતું. એમાં કોઈ પ્રદૂષિત પ્રવાહી ભેળવ્યું હોવાની શક્યતા નકારી શકાતી નથી. અથવા તો ચીને સરહદી વિસ્તારમાં થતાં બાંધકામનો કચરો નદીમાં વહાવ્યો હોય તો પણ એનાથી નદી કાળી થઈ ગઈ હોવાની શક્યતા છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top