મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તેમજ નાગરિકો સાથે શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું હતું.