Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલ તુમડાવાડી ગામ કે જ્યાં તંત્ર ના પાવન પગલાં ની રાહ જોતા ગ્રામજનોએ જાતે શ્રમ કરી રસ્તો બનાવ્યો

Share to

પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન અહીંનો રસ્તો ધોવાણ થતો હોવા છતાં તંત્ર દ્વારા તેનો કાયમી ધોરણે ઉકેલ ક્યારે ?

સાગબારા તારીખ 06/,080,24

નર્મદા જિલ્લામાં આવેલું ડેડીયાપાડા તાલુકાનું એક એવું ગામ કે જયાં જવા માટે નો રસ્તો દર ચોમાસા દરમ્યાન ધોવાણ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા ના છૂટકે લોકોએ જાતે શ્રમદાન કરીને રસ્તો બનાવવા મજબુર બનવું પડ્યું છે.
ચોમાસા દરમિયાન આ એક એવું ગામ છે કે જયાં જવા માટે રસ્તો જ રહેતો નથી, જંગલો વચ્ચે આવેલ ડેડીયાપાડા તાલુકાનું તુમડાવાડી ગામ કે જેનો રસ્તો પ્રતિવર્ષ ભારે વરસાદ વરસતો હોવાના કારણે ધોવાણ થઈ જતો હોય છે. જે સમસ્યાનો કોઈ કાયમી ધોરણે ઉકેલ આવે તે માટે ગ્રામજનો અનેક વખત તંત્ર ને લેખિત ,મૌખિક તેમજ ધરણાં પ્રદર્શન કરીને અનેક વખત નીચેથી લઈને ઉપલા અધિકારીઓ સુધી રજૂઆતો કરીને ચુક્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે તેઓ થાકી ગયા છતાં છે.દર વર્ષની જેમ આ રસ્તાની સમસ્યાથી આ વર્ષે પણ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,છેવટે તમામ પ્રયાસો કર્યા બાદ ગામલોકો દ્વારા શ્રમ કરીને કામ ચલાઉ રસ્તો બનાવવા મજબુર બન્યા છે.
ત્યારે વિકાસની વાતો અને ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી સરકાર ગરીબ આદિવાસી લોકોની અપેક્ષા અને આશા ક્યારે સંતોષશે ? તંત્ર આ બાબતે જાગી ને ગરીબ આદિવાસી ખેડૂતો ની વાત ધ્યાને રાખીને યોગ્ય ઘટતું કરશે કે કેમ ? કામ ચલાઉ રસ્તાની જગ્યાએ કાયમી ધોરણે પાકો રસ્તાની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવશે ?

તુમડાવાડી ગામમા મોટેભાગે ગોવાળિયા અને કોટવાળીયા સમાજના લોકોની વસ્તી

ચારેકોર ગીચ જંગલોથી ઘેરાયેલા તુમડાવાડી ગામમા મુખ્યત્વે ગોવાળિયા અને કોટવાળીયા સમાજના લોકો વસવાટ કરે છે, જેઓ દ્વારા ગંગાપુર ગ્રામ પંચાયત માં આવતું હોય ત્યાં થી માંડીને રાજપીપલા,ગાંધીનગર સુધી અનેક વખત પાયાની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ સરકાર દ્વારા કરવામાં આવે તે માટે લેખિત રજૂઆતો કરી છે.

..

ગંગાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીનો ઉડાઉ જવાબ….ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ ઉજ્જડ ગામ હોય તમામ કાર્યવાહી ફોરેસ્ટ વિભગ જોડે કરવી

તુમડાવાડી ગામના મનજીભાઈ જાહગાભાઈ ગોવાળિયા દ્વારા ગંગાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ગામની પાયાની મૂળભૂત જરૂરિયાતો બાબતે લેખિત ફરિયાદ કરી હતી જેમાં તેઓને તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તુમડાવાડી ગામ હાલ સરકારના રેકર્ડ મુજબ ઉજ્જડ ગામ જણાય છે.સાથે સાથે આ ગામ ફોરેસ્ટ એરિયામાં આવતું હોય તમારા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ ફોરેસ્ટ વિભાગ ને લાગુ પડતા હોય જેથી કોઇપણ પ્રકારની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ સાથે કરવી જેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top