ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપરાંત મુખ્ય સચિવશ્રી, પોલીસ મહાનિદેશકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાનના દર્શન માટે લોકોને જર્જરિત-ભયજનક ઇમારતોનો સહારો લેતા અટકાવી તેમના જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્રને ખાસ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે અન્ય સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ જનભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો