ભરુચઃ 6 વખતના સાંસદ મનસુખ વસાવા આ વખતે પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં હોવાથી આ બેઠક પરની ચૂંટણી રસપ્રદ બની છે. ગઇ ચૂંટણીમાં મનસુખ વસાવાને 55.47 ટકા મત મળ્યા હતા. આ વખતે અહીં 11.91 લાખ મતદારોએ મતદાન કર્યું છે. જો મનસુખ વસાવા ગઇ વખતની જેમ જ આ વખતે પણ 55.47 ટકા મત મેળવવામાં સફળ રહે તો તેમને 6.61 લાખ મત મળી શકે અને તેઓ 1.30 લાખ મતની લીડથી વિજેતા બની શકે.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.