જુનાગઢના ભેસાણ માં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહાત્મા અનેરુ અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રી રામનો પદૂર્ભવનો પવિત્ર દિવસ એટલે ભક્તોમાં અનેરો ઉત્સાહ ભક્તો દ્વારા રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં 30 જેટલા રથ તૈયાર કરીને 15 કિલોમીટર લાંબી રથયાત્રા વિવિધ શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભેસણમાં આજે શ્રીરામ ચોકનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અયોધ્યાનીજેમ હવે ભેસાણ માં પણ 24 કલાક રામજી મંદિરના દર્શન લોકો કરી શકશે રામનવમી મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ દિવસ ની આજે હજારો ભક્તોએ ભાવભેર ઉજવણી કરી હતી છેલ્લા આઠ દિવસથી રામ નવમી ઉજવણી કરવા મટે લોકોમાં ભારે હર્ષ ઉલાસ જોવા મળ્યો હતો આરામ જન્મોત્સવમાં રામજી મંદિરના મહંત કિશોર બાપુ નિમ્બાર્ક કિશોરભાઈ છેલડીયા કમલેશભાઈ કથીરિયા નીતિનભાઈ જોશી વિરાલભાઈ ભેસાણીયા વિજયભાઈ ભટ્ટી શશીભાઈ વ્યાસ શાસ્ત્રી રોહિતભાઈ જાની શાસ્ત્રી ધર્મેશભાઈ વ્યાસ ચીમનભાઈ અતુલભાઈ ગજેન્દ્રભાઈ ડોડીયા રમેશપુરી બાપુ ગોવસ્વામી રાજુભાઈ ભેસાણીયા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સમિતિ સહિત બહોળી સંખ્યામાંજોડાયા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો