Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢના ભેસાણમાં રામ જન્મ રામનવમીની ભાવભર ઉજવણી કરાય

Share to



જુનાગઢના ભેસાણ માં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહાત્મા અનેરુ અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રી રામનો પદૂર્ભવનો પવિત્ર દિવસ એટલે ભક્તોમાં અનેરો ઉત્સાહ ભક્તો દ્વારા રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં 30 જેટલા રથ તૈયાર કરીને 15 કિલોમીટર લાંબી રથયાત્રા વિવિધ શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભેસણમાં આજે શ્રીરામ ચોકનું  નિર્માણ કરવામાં આવ્યું જેમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અયોધ્યાનીજેમ હવે ભેસાણ માં પણ   24 કલાક રામજી મંદિરના દર્શન લોકો કરી શકશે રામનવમી મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ દિવસ ની આજે હજારો ભક્તોએ ભાવભેર ઉજવણી કરી હતી છેલ્લા આઠ દિવસથી રામ નવમી ઉજવણી કરવા મટે લોકોમાં ભારે હર્ષ ઉલાસ જોવા મળ્યો હતો આરામ જન્મોત્સવમાં રામજી મંદિરના મહંત કિશોર બાપુ નિમ્બાર્ક કિશોરભાઈ છેલડીયા કમલેશભાઈ કથીરિયા નીતિનભાઈ જોશી વિરાલભાઈ ભેસાણીયા વિજયભાઈ ભટ્ટી  શશીભાઈ વ્યાસ શાસ્ત્રી રોહિતભાઈ જાની શાસ્ત્રી ધર્મેશભાઈ વ્યાસ ચીમનભાઈ અતુલભાઈ ગજેન્દ્રભાઈ ડોડીયા રમેશપુરી બાપુ ગોવસ્વામી રાજુભાઈ ભેસાણીયા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સમિતિ સહિત બહોળી સંખ્યામાંજોડાયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top