* મુસ્લિમ આગેવાનોએ છાશ-ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દશઁન કરાવ્યા
તા.૧૭-૦૪-૨૦૨૪ નેત્રંગ.
ચૈત્રી નવરાત્રી પુણઁતા થતાં શ્રીરામ નવમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્રંગ તાલુકાભરમા ગામે-ગામ ભજન સત્સંગ અને ભંડાળાનું આયોજન કરાયું હતું.નેત્રંગ તાલુકા મથકે સમસ્ત હિંદુ સમાજના આગેવાનોએ ગાંધીબજાર જલારામ મંદિરથી જવાહર બજાર,લાલમંટોડી,ચારરસ્તા અને જીનબજારના શ્રીરામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ઠેર-ઠેર શ્રીરામની આરતી અને પુજા-અચઁન કરવામાં આવ્યું હતું.નેત્રંગમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ છાશ-ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દશઁન કરાવ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે