જૂનાગઢ માં રામ નવમી ઉત્સવ કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં ઉજવાય તે માટે માંગરોળ પો.સ્ટે. વિસ્તારમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે નિરીક્ષણ કરી અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે