જૂનાગઢના વિસાવદરમાં ગીર જંગલમાં ગિરિકંદરાઓ ની અંદર આદ્યશક્તિ માતા કનકેશ્વરીના બેસણા છે તેવા તીર્થધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
જેમાં ખાસ કરીને મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ તેમજ કિરણબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌમાતા નું પૂજન કરી રાજરાજેશ્વરી આદ્યશક્તિ માતા કંકેશ્વરી અભિષેક કરી હોમાત્મક યજ્ઞ તથા બપોરના ટાઈમે માતાજીનો રાજભોગ થાળ તેમજ માતાજીનો અન્નકૂટ સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ કે જાની તેમજ ટ્રસ્ટી શ્રી અતુલભાઇ ગાંધી રાજુભાઈ મહેતા મહેન્દ્રભાઈ ગાંધી ઉદયભાઇ મહેતા તેમજ હજારો માય ભક્તોની હાજરીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો