પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અને કાગવડ ખોડલધામ સુધી પદયાત્રા કરી હતી જેમાં પૂર્વધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા જેતપુરના વિપુલભાઈ સંચાણીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા મોટા ગજાન નેતા પરસોતમ રૂપાલા ને લોકસભાના રાજકોટના ઉમેદવાર છે જ્યારે મનસુખ માંડવીયાને પોરબંદરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે હર હર મોદી અબકી બાર 400 કે પાર મોદીજીની ગેરંટી છે
રિપોર્ટર મહેશ કથિરીયા
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે