Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

મહાશિવરાત્રી પવઁ નિમિતે નેત્રંગ નગરના કુબેર ભંડારી મંદિરે ત્રિદિવસીય મેળાનુ ભવ્ય આયોજન.૮ થી ૧૦ માચઁ દરમ્યાન મેળો ભરાશે.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૦૪-૦૩-૨૦૨૪.

મહાશિવરાત્રી ના મહાપર્વ ની ઉજવણી ને લઇને નેત્રંગ નગર મા આવેલ કુબેર ભંડારી મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય મેળાનુ ભવ્ય આયોજન ની સાથે સાથે નગર સહિત પંથક મા આવેલ મહાદેવ મંદિરો મા ભાવિક ભકતજનનો થકી તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.
તા,૦૮ માચઁને શુકવાર ના રોજ સનાતનીઓનું સૌથી મોટુ ધમઁ પવઁ મહાશિવરાત્રી છે. ધમઁ સંસ્થાઓ અને શિવભકતો દ્રારા દેશભરના શિવમંદિરોમાં ખૂબ જ ભકિતપુણઁ વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રીનું પવઁ ઉત્સાહભેર ઉજવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ ને નેત્રંગ નગરમા પણ ગાંધીબજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિરે, જીનબજાર ખાતે આવેલ કંકેશ્વરમહાદેવ મંદિરે તેમજ નેત્રંગ રાજપારડી રોડ પર અમરાવતી નદી કિનારે બ્રિજની બાજુમા આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કુબેર ભંડારી મંદિર પરિસર ખાતે
મંદિર સંચાલકો થકી પ્રથમ વખત જ ત્રિદિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામા આવ્યુ છે. સદર મેળો તા, ૮ માચઁ થી લઇ ને ૧૦ માચઁ ૨૦૨૪ સુધી ભરાશે નીજ મંદિરોમા ભજનકિઁતન સહિત ઓમ હવન થશે રાત્રી દરમ્યાન ભજનની રમઝટ જામશે. મહાશિવરાત્રી ના દિવસે કુબેર ભંડારી મંદિર ખાતે બપોરના સમયે ફળાહર ની વેવસ્થા પણ કરવામા આવી છે. તા.૯ માચઁને શનિવાર ના રોજ મહાવદ અમાસ ને લઇ ને મહાપ્રસાદ  સવારે ૧૧ કલાકથી શરૂ થશે. ભાતીગળ મેળાનો તેમજ દાદાના દશઁન નો લાભ લેવા માટે સંચાલક ચીમનભાઈ વસાવા સહિત મંદિર પરિવારે જાહેર આમંત્રણ પાઠવેલ છે.
પંથક મા આવેલ આંજોલી, જેસપોર, વિજયનગર, થવા, શણકોઇ, ચાસવડ, કળીયા ડુંગર વિગેરે મંદિરો મા પણ મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી ભકિતમય માહોલ મા થશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top