“નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓની બેઠક યોજાય હતી. આ બેઠકમાંશ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે,વિધાનસભા મત વિસ્તાર ૧૩૭-છોટાઉદેપુરમાં એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ,૧૩૮-જેતપુરપાવીમાં એ.પી.એમ.સી કવાંટ, ૧૩૯-સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં કાર્યક્રમ યોજાશે.તેઓએ પદાધિકારીઓ પાસેથી સમગ્ર કાર્યક્રમના સંચાલન, વ્યવસ્થા,મીનીટ ટૂ મીનીટડાયસ પ્લાન વિગેરેની વિગતો મળેવી પદાધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે