ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા દ્વારા નશામુક્ત રેલીનું તા.૫ માર્ચના રોજ સવારે ૧૧.૦૦ કલાકે એસ.એફ.હાઇસ્કૂલ છોટાઉદેપુર ખાતે યોજાશે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશામુક્ત ભારતનો સંદેશ વ્યાપક લોકો સુધી પહોંચે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી એસ.એફ.હાઇસ્કુલ થી પેટ્રોલ પંપ ચોકડી થી એસ.બી.આઈ ચોકડી, કલબ રોડ થઇ પરત એસ.એફ હાઇસ્કુલ ખાતે પૂર્ણ થશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે