અબડાસા તાલુકાના નલિયા વીરબાઈ મહિલા મંડળ ની બહેનો દ્વારા નલિયા પાંજરાપોળ ની ગાયો માટે ગાજરનું દાન કર્યું.

Share to

*લોકેશન.નલિયા*



*20 વર્ષથી મહિલા મંડળ દ્વારા ની બહેનો દ્વારા સત્સંગમાં થતી રકમ ગાયોની નીરણ માટે આપવામાં આવે છે.*
*આજે નલિયા પાંજરાપોળમાં રહેતી ગાયો માટે ગાજર નું દાન કરવામા આવ્યું.*

*બીજી બહેનોને આમાંથી પ્રેરણા મળી શકે અને તેવા કાર્યો કરે તે માટે નલિયાની સક્રિય બહેનો આ દાનપુણ કરતી હોય છે.*
*ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ આ મહિલા મંડળની બહેનો નું વધુમાં વધુ શ્રી ફાળો રહેતો હોય છે અને કાર્યક્રમો યોજાતા હોય છે. આ કાર્યક્રમઓ ને સફળ બનાવવા માટે આ બહેનોનું પૂરેપૂરો સહયોગ રહે છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed