![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/IMG-20240129-WA0026-1024x658.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/IMG-20240129-WA0027-1024x762.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/IMG-20240129-WA0028-1024x746.jpg)
દેડિયાપાડા તાલુકાનાનિવાલ્દા ગામમાં ચાલતા બેઈંટોના ભઠ્ઠા પર કામ કરતાંપરપ્રાંતીય શ્રમિકો સ્થાનિકપોલીસ સ્ટેશનમાં નોંધણી નહીંકરનાર બે સંચાલકો વિરુદ્ધનર્મદા એસ.ઓ.જી.એ ગુનોદાખલ કર્યો છે.મળતી માહિતી અનુસાર,નર્મદા એસઓજીના પોલીસઇન્સ્પેક્ટર આર.જે.ગોહિલ નીસૂચના હેઠળ તેમની ટીમદેડિયાપાડા વિસ્તારમાં જિલ્લાતથા રાજ્ય બહારના મજુરોનેચેક કરવા નિકળેલા તેદરમિયાન કલ્પેશ કરશન ઓડનાઓએ નિવાલ્દા ગામનીસીમમાં શંકર વિરજીવસાવાના ખેતરમાં પીકેઓનામની ઈંટો બનાવવાનો ભઠ્ઠોચલાવી, ભઠ્ઠા ઉપર રાજ્યબહારના (મહારાષ્ટ્ર)ના મજુરોરાખી દેડિયાપાડા પોલીસસ્ટેશનમાં જાણ નહીં કરી ગુનોકરતા તેમજ દિપક દત્તુ કુંભાર(પ્રજાપતિ) એ ગામની સીમમાંશંકર વિરજી વસાવાનાખેતરમાં ડીએસકે નામની ઈંટોબનાવવાનો ભઠ્ઠો ચલાવી,ભઠ્ઠાઉપર મહારાષ્ટ્રના મજુરો રાખીદેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંજાણ કરી ન હતી.જેથી પોલીસેબંને સામે ગુનો નોંધી કાર્યવાહીહાથ ધરી છે.
DNS NEWS
દેડિયાપાડા
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે