અમરેલી જિલ્લામાં મોટાભાગના તાલુકામાં અને ગામડાઓમાં લોકોની સમસ્યાના પ્રશ્નો હલ થવા લાગ્યા છે જેમાં ખાસ કરીને રોડ રસ્તા વીજળીના પ્રશ્નો પીવાના પાણીના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો કે ગરીબ વર્ગ હોય પીછડા વર્ગ હોય બધાના પ્રશ્નોનું આજે નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે જ્યારે આજરોજ તારીખ 23 11 2023 ના રોજ ચરખા ગામ માં આપણા 108 ગણાતા સાંસદ નારણભાઈ કાછડીયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે.વી. કાકડીયા ના વરદ હસ્તે સરકારી દવાખાના નો તેમજ સીસીટીવી કેમેરા નો લોકાર્પણ કાર્યક્રમ તથા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય બાબાભાઈ વાળા* ધારી માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવળ* તથા સરકારી દવાખાનું બનાવવા માટે ભૂમિદાન કરનાર ભુપતભાઈ ધકાણ* તથા ચરખા ગામ ના ઉદ્યગપતિ કડવાભાઈ ગજેરા* ચરખા ગામના સરપંચ કાંતિભાઈ અંટાળા હાજર રહેલ ચરખા ગામમાં ખોડીયાર માતાજીનો નેજો ચડાવવાનો કાર્યક્રમ પણ હતો આ તમામ કાર્યક્રમની જાહેમત ચરખા ગામના સરપંચ કાંતિભાઈ અંટાળા* એ ઝહેમત ઉઠાવી હતી…
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે