વાલીયા નાં ચોરઆબલા ગામ ખાતે કમળદાસજી સાહેબ નાં 62 મા પુણ્ય તિથિ મહોત્સવ આવનારી 24 મી નવેમ્બ નાં રોજ યોજાશે. જેને લઇ ને તડામાર તૈયારીઓ કરવા માં આવી ગઇ છે.
ભરુચ જિલ્લા ના વાલીયા તાલુકા ના ચોરઆમલા ગામમાં આવેલ સદગુરુ શ્રી કબીર મંદિર જે આ વિસ્તાર ના ભાવિક ભકતો માટે આસ્થા ભક્તિ નુ કેન્દ્ર બિંદુ સમાન છે. આ ગુરુ ગાદીની સ્થાપના 1952 મા પરમ પૂજ્ય દાદા ગુરુ દેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ દ્વારા કરવામા આવી હતી. જે નું હાલમાં આ ગુરુ ગાદી પર વર્તમાન મહંત ભાવ દાસજી સાહેબ ગુરુ શ્રી ચતુર દાસજી સાહેબ જે ભાસ્કર ભાઈ એસ વસાવા નેત્રંગ તલાટી મંડળ પ્રમુખ બિરાજમાન છે
આ ગુરુ ગાદી ના સ્થાપક પુજય ગુરુ દેવ મહંત 108 શ્રી કમળદાસજી સાહેબ ના 62 મા પુણ્ય તિથિ મહોત્સવ આવનારી કારતક સૂદ બારસ 24 નવેમ્બર 2023 ને શુક્રવારના દિને આનંદ આરતી મહોત્સવ ઉજવાશે
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે