ઈકરામ મલેક:રાજપીપળા
જંગલ જમીન ખેડાણ મામલે વન કર્મીઓને માર મારવા સહિત ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ ની પત્ની અને અન્ય બે લોકો હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ 3 નવેમ્બર થી રાજપીપળાની સબ જેલ મા કેદ છે.
ત્યારે આજે 7 નવેમ્બરે અચાનક જેલ મા શકુંતલા બેન ચૈતરભાઈ વસાવા ની તબિયત લથડતા તેમને જેલ સત્તા વાડાઓ દ્વારા રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, જ્યાં તેમને ICU મા એડમિટ કરવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં આમ આદમી પાર્ટી મા પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ભાઈ ગઢવી રાજપીપળા ખાતે દોડી આવ્યા હતા અને શકુંતલા બેન ના ખબર અંતર પૂછયા હતા. અને મીડિયા સાથે વાત કરી હતી.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*