ઈકરામ મલેક:રાજપીપળા
જંગલ જમીન ખેડાણ મામલે વન કર્મીઓને માર મારવા સહિત ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ ની પત્ની અને અન્ય બે લોકો હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ 3 નવેમ્બર થી રાજપીપળાની સબ જેલ મા કેદ છે.
ત્યારે આજે 7 નવેમ્બરે અચાનક જેલ મા શકુંતલા બેન ચૈતરભાઈ વસાવા ની તબિયત લથડતા તેમને જેલ સત્તા વાડાઓ દ્વારા રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, જ્યાં તેમને ICU મા એડમિટ કરવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં આમ આદમી પાર્ટી મા પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ભાઈ ગઢવી રાજપીપળા ખાતે દોડી આવ્યા હતા અને શકુંતલા બેન ના ખબર અંતર પૂછયા હતા. અને મીડિયા સાથે વાત કરી હતી.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે