![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1697818208977-300x225.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1697818205935-300x225.jpg)
ભાજપ સરકાર જ્ઞાન સહાયક રોજના રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી શરુ કરે તેવી માંગ સાથે દાંડી થી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ઐતિહાસિક ‘યુવા અધિકાર યાત્રા’ આજે ગાંધી આશ્રમ ખાતે પહોંચી. મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઇ જ્ઞાન સહાયક મુદ્દાની લડાઈને વધુ મજબૂતીથી લડવાનો સંકલ્પ લીધો.
Mla Chaitar Vasava Manoj Sorathiya #yuvrajsinghjadeja
#યુવા_અધિકાર_યાત્રા
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/IMG-20231020-WA0044-768x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/IMG-20231020-WA0036-768x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/IMG-20231020-WA0035-768x1024.jpg)
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.