જૂનાગઢના ભેસાણા માં માટીના સ્વદેશી ગરબાની ડિમાન્ડ વધી રવિવાર થી નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે જેમાં સ્વદેશી માટીના ગરબા ની ખુબ ડિમાન્ડ હોય અને ખરીદી પણ પુર જોશમાં ચલીરહી છે અત્યારે બજારમાં માટીના ગરબા ને ચાકડે ચડાવીને રંગ રોગાન કરનાર શાંતિલાલ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી ગરબા જાતે બનાવે છે અને આમાં ખાસ ખાચરની લાદ માંથી એટલે કે છાણથી કાચી માટીના ગરબા ને રંગરોગાન કરીને જાતે તૈયાર કરે છે અત્યારે સ્વદેશી ગરબાની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે અને હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ગરબાનું વેચાણ પણ અમારે ત્યાંથી થાય છે ભારત ભરમાં નવરાત્રીનું મહત્વ ગુજરાતમાં ખૂબ જ હોય છે અને માતાજીના ભક્તો ખૂબ ઉત્સભેર આ પર્વ ઉજવતા હોય છે
હિન્દુ ધર્મ માં નવરાત્રિનું ખુબજ મહત્વ છે માતાજીના ભક્તો ઘરમાં ગરબો પધરાવીને સતત નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે જેમાં અનુષ્ઠાન લાડુપ્રસાદ ગરબા ગાવા માતાજીની આરતી અને રાસરમીને નવરાત્રીનો ભાવભેર ગુજરાતીઓ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો