જૂનાગઢના ભેસાણા માં માટીના સ્વદેશી ગરબાની ડિમાન્ડ વધી રવિવાર થી નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે જેમાં સ્વદેશી માટીના ગરબા ની ખુબ ડિમાન્ડ હોય અને ખરીદી પણ પુર જોશમાં ચલીરહી છે અત્યારે બજારમાં માટીના ગરબા ને ચાકડે ચડાવીને રંગ રોગાન કરનાર શાંતિલાલ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી ગરબા જાતે બનાવે છે અને આમાં ખાસ ખાચરની લાદ માંથી એટલે કે છાણથી કાચી માટીના ગરબા ને રંગરોગાન કરીને જાતે તૈયાર કરે છે અત્યારે સ્વદેશી ગરબાની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે અને હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ગરબાનું વેચાણ પણ અમારે ત્યાંથી થાય છે ભારત ભરમાં નવરાત્રીનું મહત્વ ગુજરાતમાં ખૂબ જ હોય છે અને માતાજીના ભક્તો ખૂબ ઉત્સભેર આ પર્વ ઉજવતા હોય છે
હિન્દુ ધર્મ માં નવરાત્રિનું ખુબજ મહત્વ છે માતાજીના ભક્તો ઘરમાં ગરબો પધરાવીને સતત નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે જેમાં અનુષ્ઠાન લાડુપ્રસાદ ગરબા ગાવા માતાજીની આરતી અને રાસરમીને નવરાત્રીનો ભાવભેર ગુજરાતીઓ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
*માનનીય કલેકટર શ્રી ની સૂચના મુજબ આવતીકાલે તમામ શાળાઓમાં રજા રાખવાની રહેશે અને શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવાનું રહેશે શાળા સ્ટાફે શાળા ઉપર હાજર રહેવાનું રહેશે*🙏25/07/2024
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના (અગ્નિશસ્ત્ર- દેશી હાથ બનાવટની પિસ્ટલ -૦૧ (અગ્નિશસ્ત્ર) તથા મેજીન-૦૨ તથા કાર્ટીઝ નંગ-૧૪) ના ગુનામા વોન્ટેડ આરોપીને પકડી તેની પાસેથી બીજા કાર્ટિઝ નંગ-૦૭ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા