રિપોર્ટર.. નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી તાલુકા ખાતે આવેલ દેવગઢ થી મારી માટી, મારો દેશ અમૃત કળશ યાત્રા નો શુભારંભ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો.આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પરભુ વસાવા દ્વારા, દેવગઢ ગામના ઘરે ઘરે જઈ યાત્રા માટે માટી એકત્રિત કરવામાં આવી હતી .રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પરભુ વસાવા દ્વારા, દેવગઢ ગામના ઘરે ઘરે જઈ યાત્રા માટે માટી એકત્રિત કરવામાં આવી હતી.સાંસદ પરભુ વસાવા દ્વારા શ્રીફળ વધેર્યા બાદ, રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા લીલી ઝંડી બતાવી અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.
23 બારડોલી લોકસભા ના સાંસદ, પરભુ વસાવા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માંડવી નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્યો હજાર રહ્યા હતા.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.