


જયદિપ વસાવા,ડેડીયાપાડા
સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ના એન. એસ. એસ. તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીની શરૂઆત દેડીયાપાડા બસ ડેપો ખાતે કોલેજના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં કરવામાં દ્વારા કરવામા આવી હતી. આ રેલી દેડીયાપાડા નગર ના વિવિધ રસ્તા ઉપર રેલીનું આયોજન કરેલ હતું. આ રેલી દેડીયાપાડા બસ ડેપો થી થઇ લીમડા ચોક, ચાર રસ્તા થી હાટ બજાર પર એનું વિસર્જન કરવામાં આવી. વિદ્યાર્થીઓએ અભિયાનને લગતા વિવિધ બેનરો વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવ્યા હતા. આમ આ અભિયાનમાં સકારાત્મક રીતે ભાગ લઇ દેડિયાપાડા ગ્રામજનોને એક સંદેશ પુરો પાડ્યો હતો.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના