




માનગઢ હોય કે પાલ ચિતરીયા.. ભારતની આઝાદીની લડતમાં આદિવાસી સમાજના વીરોએ આપેલી આહુતિનો ઈતિહાસ સાક્ષી છે. આજના આ અવસરે આદિવાસી સમાજના શહીદોના બલિદાનનું સ્મરણ કરી સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા.
આ અવસરે, આદિજાતિ પેટા યોજના અંતર્ગત રૂ. 637 કરોડના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 419 કરોડના કામોનું ઈ-ખાતમુહુર્ત કર્યું. આ ઉપરાંત, આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તેમજ આદિવાસી પરિવારોને આવાસ સહાયનું વિતરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુઓના સર્વાંગીણ વિકાસનો માર્ગ ગુજરાતના વનબંધુ વિકાસથી દેશને બતાવ્યો છે. આઝાદીનો અમૃતકાળ દેશના આદિવાસી સમાજ માટે વિકાસનો અમૃતકાળ બનશે.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*