ભગવાન રાજા રણછોડ ને અલગ અલગ શણગાર સહિત હિંડોળા થતા દશઁન.
નેત્રંગ. તા.૦૮-૦૮-૨૩.
નેત્રંગ નગર મા આવેલ રણછોડરાય ના મંદિરે અધિકમાસ નિમિતે ભગવાન પુરુષોતમ નિ પ્રતિમાની સ્થાપન નિ સાથે સાથે રાજા રણછોડ ને અલગ અલગ શણગાર સહિત હિંડોળા ના દર્શન નો લાભ લેતા ભાવિકભકજનનો.
નેત્રંગ નગર મા ગાંધીબજાર વિસ્તાર મા એક માત્ર આવેલા રાજા રણછોડરાય ના મંદિરે અધિકમાસ નિમિતે ભગવાન પુરુષોત્તમ નિ પ્રતિમાનુ સ્થાપન કરી પુજા અર્ચના કરવામા આવી રહી છે. ભગવાન રાજા રણછોડ ને રોજેરોજ નવા સાજ શણગાર સહિત હિંડોળા તૈયાર કરવામા આવી રહ્યા છે. ગાંધીબજાર મહિલા મંડળ થકી રોજ ભજનકિઁતન નિ રમઝટ ચાલી રહી છે. ભાવિકભકજનનોએ મોટી સંખ્યા મા દર્શન માટે ઉમટી રહ્યા છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો