(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામનએ વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું સામાન્ય બજેટ રજુ કર્યું. કેન્દ્રીય બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે, પીએમ મોદીએ બજેટને અર્થવ્યવસ્થાને મજબૂતી આપતું બજેટ ગણાવ્યું છે. સાથે જ પીએમ મોદીએ બજેટને દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ ગણાવ્યું છે. બજેટ પર લોકોની સકારાત્મક પ્રતિક્રિયા છે.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*