(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામનએ વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું સામાન્ય બજેટ રજુ કર્યું. કેન્દ્રીય બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે, પીએમ મોદીએ બજેટને અર્થવ્યવસ્થાને મજબૂતી આપતું બજેટ ગણાવ્યું છે. સાથે જ પીએમ મોદીએ બજેટને દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ ગણાવ્યું છે. બજેટ પર લોકોની સકારાત્મક પ્રતિક્રિયા છે.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે