Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજપીપળામા ભંગારવાડે થી મળી આવેલી સરકારી સાયકલોના પ્રકરણ મા ભીનું સંકેલાયું?

Share to

ઈકરામ મલેક દ્વારા રાજપીપલા

ગત તારીખ 27 જુલાઈના રોજ સરસ્વતી સાધના યોજના હેઠળ ની 20 જેટલી નવી નકોર સાયકલોનો જથ્થો ભરેલો એક ટેમ્પો ભંગારવાડે થી મળી આવ્યાની ઘટના બાદ 6 દિવસ વીત્યા છતાં પોલીસ દ્વારા કોઈની પણ સામે ગુન્હો નહિ નોંધવામાં આવતા લોકો મા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

સદર સરકારી સાયકલો ક્યાં થી લાવવામાં આવી? કઈ શાળા માંથી કયા શિક્ષક દ્વારા વેચવામાં આવી? કોણે અને કેટલા રુપિયા મા આ સાયકલો વેચી એ તમામ સવાલો સામે નું રહસ્ય હજી પણ અકબંધ રહેતા આ મુદ્દે કોને બચાવવા માટે ની તૈયારીઓ થઈ રહી છે? એ મુદ્દો લોકો મા ચર્ચાઈ રહ્યો છે.

થોડા સમય પહેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા છોટાઉદેપુર ખાતેથી ધૂળ ખાઈ રહેલી અસંખ્ય આ સાયકલોનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યાર બાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી ત્યારે રાજપીપળામાં 27 જુલાઈના રોજ આવવાની પાર્ટીના કાર્યકર્તાઓએ ભંગારવાડેથી આ સરકારી સાયકલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

રાજપીપળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નો ટેલીફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ મામલે હજી તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top