Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

મનસુખ વસાવા બનશે પ્રોટેમ સ્પીકર, આજે નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં કોણ બનશે મંત્રી? જાણો

Share to

MODI 3.0 / ગુજરાતમાંથી આ સાંસદો બનશે મંત્રી, જાણો કોને કોને મંત્રી બનવા આવ્યાં કોલ

નરેન્દ્ર મોદી શપથ સમારોહ: નરેન્દ્ર મોદી ત્રીજી

વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ તે પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા અંગે ફોન આવવા લાગ્યા છે. 2014માં મોદી મંત્રીમંડળમાં ગુજરાતમાંથી રાજ્યસભા સહિત કુલ 8 અને 2019માં કુલ 7 સાંસદને મંત્રી પદ અપાયું હતું. મોદીની ત્રીજી ટર્મમાં ગુજરાતમાંથી કોને મંત્રીપદ મળશે તેની ખુબ ચર્ચાઓ થઇ રહી છે.

ગુજરાતથી કોણ કોણ મંત્રી બની શકે

અત્યાર સુધીના અહેવાલો અનુસાર ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મંત્રી બનવા કોલ આવ્યો છે. બીજું નામ મનસુખ વસાવાનું છે. તેમનું પણ ફરીવાર મંત્રી બનવું નક્કી મનાય છે. ગુજરાતમાંથી આપણા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી મંત્રી બને તેવી શક્યતા વધુ છે. જ્યારે આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે.

જો પાટીલનો સમાવેશ કરાય તો તેમને ટેક્સટાઈલ મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. તે ઉપરાંત ગુજરાતમાંથી સાંસદોમાં ડો.જયશંકર (રાજ્યસભા), અમિત શાહ અને મનસુખ માંડવિયાનો સમાવેશ નિશ્વિત ગણાય છે.

દેવુસિંહ ચૌહાણને તક મળવાની સંભાવના ઓછી છે. પરશોત્તમ રૂપાલા વિરોધ વંટોળ વચ્ચે લોક્સભામાં ચૂંટાયા છે તેમ છતાં ક્ષત્રિયોનો વિરોધ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ફેલાયો હતો તેથી ખોટા રાજકીય સંકેત ટાળવા તેમનો કેન્દ્રીય મંત્રીમંડળમાં ફરી સમાવેશ થશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.

ગુજરાતમાં સાતમી વખત ચૂંટણી જીતેલા મનસુખ વસાવા કે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાને ફરી આદિવાસી ચહેરા તરીકે તો વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મહિલા મંત્રી તરીકે ગુજરાતમાંથી નવા ચહેરાને તક અપાઈ શકે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top