જૂનાગઢ શહેર માં ઈદ બંદોબસ્ત અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ડીવાયએસપી સાહેબ શ્રી તેમજ શહેર ના પોલીસ અધિકારી/ કર્મચારીઓ સાથે ઈદ્દઘાહ મેદાન ખાતે હાજર રહી બંદોબસ્ત જાળવી મુસ્લિમ આગેવાનો તથા સમાજના લોકોને ઈદ ની શુભેચ્છા પાઠવવામાં આવી
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે