પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૦-૦૩-૨૪.
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મંગરદેવ ગામના વતની,ગુજરાત વિધાપીઠ અમદાવાદ ના પૂર્વ પ્રોફેસર, અને ભારતીય ટાઇબલ પાટીઁ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને બીટીએસ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રમેશ વસાવા કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે આજે કેસરીયો ખેસ ધારણ કરશે જેને પછાત એવા ડેડીયાપાડા તાલુકામા આમ આદમી પાટીં સહિત કોગ્રેસ ને મોટો ફટકો પડવાની સંભાવના સેવાઇ રહી છે.
વિજય વસાવા નેત્રંગ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે