આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં DYSP શ્રી કે.એચ.સૂર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓની અધ્યક્ષતામા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પબ્લિક લીડર્સ નાઓનો લોકદરબાર રાખવામાં આવ્યો હતો જેમાં બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી સી,પી,આઈ વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત બોડેલી નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં પબ્લિક લીડર્સ પાસેથી તેમની સમસ્યાઓ તથા સુજાવ લેવામાં આવ્યા હતા.જ્યારે લોકોની સમસ્યા દૂર કરવા સૂચનો કરાયા હતા. જેમા બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ નાઓ પાસેથી સમસ્યાઓ જાણવામાં આવી અને તેમના સુજાવ લેવામાં આવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે