![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0024-1024x759.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0033-776x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0026-768x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0031-576x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0022-1024x666.jpg)
*૧૮ ઑક્ટોબર ના રોજ રાજ્યસરકાર દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ચારનાં તમામ ફિક્સ પે ના કર્મચારીનો ૩૦% નો પગાર વધારો કર્યો. પરંતુ એમાંથી S.T ના કર્મચારીઓ ને પગાર વધારા થી બાકાત રખાયા.*
તમામ કર્મચારીઓ ની એક જ માંગ પગાર વધારો ST ના કર્મચારી ને પણ આપવા માં આવે. શા માટે ઓરમાયું વર્તન એમના જોડે કરવામાં આવે છે.
*ST ડિપાર્ટમેન્ટ નું યુનિયન અને સરકાર વાત ન સાંભળતી હોવાની રાવ સાથે કર્મચારી નરેન્દ્રમોદી સાહેબના શરણે પોહચ્યા.*
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.