*૧૮ ઑક્ટોબર ના રોજ રાજ્યસરકાર દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ચારનાં તમામ ફિક્સ પે ના કર્મચારીનો ૩૦% નો પગાર વધારો કર્યો. પરંતુ એમાંથી S.T ના કર્મચારીઓ ને પગાર વધારા થી બાકાત રખાયા.*
તમામ કર્મચારીઓ ની એક જ માંગ પગાર વધારો ST ના કર્મચારી ને પણ આપવા માં આવે. શા માટે ઓરમાયું વર્તન એમના જોડે કરવામાં આવે છે.
*ST ડિપાર્ટમેન્ટ નું યુનિયન અને સરકાર વાત ન સાંભળતી હોવાની રાવ સાથે કર્મચારી નરેન્દ્રમોદી સાહેબના શરણે પોહચ્યા.*
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,