શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ દ્વારા આપણા *લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિ* નિમિતે આજ રોજ શહેર કોંગ્રેસ ભવન ખાતે...
રિપોર્ટર, મહેશ કથીરિયાજૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ દ્વારા આપણા લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિ નિમિતે આજ રોજ શહેર...
તા.૨૧-૫-૨૧ ના રોજ લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વઃ રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે તેમની આગેવાની...
કોરોના મહામારીમાં સરકારશ્રીના આદેશ મુજબ કોરોના સંક્રમિતથી બચવા માટે અને સૌની સુરક્ષા વ્યવસ્થા હેતુથી ભુરખીયા હનુમાનજી મંદિરના દ્વાર દશૅનાથીૅઓ માટે...
નર્મદા જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી કુલ-૯૯,૩૪૦ કુટુંબોને થઇ રહેલું અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ અને ચોખા વિનામૂલ્યે આપવામાં...
હરિપુરાના બસ સ્ટેન્ડ પાસેના મંદિરે દર્શન કરવા ગયેલ ઉચ્છબ ગામના આધેડનું કરુણ મોત થયુભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા...
૩૦૦ વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશેઃ સુરત:શુક્રવાર: સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ...
ઓલપાડ તાલુકામાં ૪૨૦૦ હેકટર ડાંગરના પાકને નુકશાનીનો પ્રાથમિક અંદાજઃ સુરતઃશુક્રવારઃ- ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા...
કોરોના વાયરસ સંક્રમણ ની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે. ત્યારે માનવતાવાદી વિચારધારાને ને વરેલા કાર્યકરો દર્દીઓને બચાવવા સતત...
પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયા તાલુકાના પઠાર ગામે જયગુરૂદેવ સંગત પઠાર માં અનુયાયીઓ દ્વારા મથુરા નિવાસી વિશ્વ વિખ્યાત બાબા જયગુરૂદેવજી મહારાજ...