કોરોના સામે માસ્ક, વેક્સિન અને આપણી સાવચેતી જ સુરક્ષિત રાખે છે: ડો.શૈલેન્દ્રસિંગ સુરતઃબુધવારઃ– કોરોના કહેર વચ્ચે કોરોનાયોદ્ધા ડોકટર દિવસ-રાત દર્દીનારાયણની સેવામાં કાર્ય કરી રહ્યા છે. અનેક ડોકટરો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ફરી પાછા ડયુટીમાં જોડાયા છે. નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડો.શૈલેન્દ્રસિંગ ખાસાવત કોરોનાના દર્દીઓની સેવા કરતા પોઝિટીવ આવ્યા બાદ નવ […]
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
રાજપીપલા,બુધવાર :- હાલ કોવિડ-૧૯ અંતર્ગત સમગ્ર રાજયમાં વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લા ખાતે પણ વેક્સીનની કામગીરી રાજ્યકક્ષાની સૂચના અનુસાર શરૂ છે. હાલ નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ વય ધરાવતા લાભાર્થીઓ તથા FLW તેમજ HCW ને વેક્સીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારશ્રીની સુચનાથી જે પણ લાભાર્થીઓએ કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ […]
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
COWIN પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે ભરૂચ:બુધવાર: કેન્દ્ર સરકાર દ્વારા તા.૧લી મે થી ૧૮ થી ૪૪ સુધીની વયના નાગરિકો માટે કોવિડ-૧૯ પ્રતિરોધક રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયેલ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ વર્ષથી વધુ વયના જે લોકોએ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ સેલ્ફ […]
આરોગ્ય રાજયમંત્રી તા.૧૧મીએ સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોનામુકત ગામ’ અભિયાન હેઠળ આઈસોલેશન સેન્ટરોની મુલાકાત લેશે
સુરતઃસોમવારઃ– આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી આવતીકાલ તા.૧૧/૦૫/૨૦૨૧ના રોજ ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન સંદર્ભે જિલ્લાના ગામોમાં બનાવવામાં આવેલા કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત તથા મીટીંગમાં હાજરી આપશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે, ૧૧.૩૦ વાગે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે જીવન રક્ષા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત કર્યા બાદ બપોરે ૧.૩૦ વાગે […]
ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી.
મત વિસ્તારમાં બેડ રેમડેસિવિર ઇન્જેક્શન આરટીપીસીઆર ટેસ્ટ કીટ અને ઓક્સિજન ના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા જિલ્લા આયોજન અધિકારી ને લેખિતમાં જાણ કરી. નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તારો માં ખૂબ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. કોરોના સંક્રમણ ને અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રકારની સુવિધા કોરોના સંક્રમણ પહેલા અને હાલમાં પણ અમુક […]
કોરોના કહેર વચ્ચે સુરતમાં ૫૬ પોઝીટીવ મહિલાઓની સફળ પ્રસૃતિઃ
નવી સિવિલમાં ૬૦૦ અને સ્મિમેરમાં ૭૧૬ માતાઓએ નવજાત શિશુઓને જન્મ આપ્યોઃ સૂરતઃશનિવારઃ- વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે. તા.૯મી મે […]
નવી સિવિલની વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બનીઃ
સુરતઃશનિવારઃ- કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય , અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત […]
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નેત્રંગના શેરખાન પઠાણની વરણી,
તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ, પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારાની વરણી કરવામાં આવી હતી,જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નેત્રંગ ગામના વતની શેરખાન પઠાણની વરણી કરાતાં નેત્રંગ તાલુકા સહિત આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના કાયઁકતૉઓમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો,નેત્રંગના શેરખાન પઠાણ પોતાની રાજકીય કારકિર્દી ખુબ જ નાની ઉંમરે શરૂ કરી હતી,જેમાં નેત્રંગ ગ્રા.પંચાયતમાં ડેપ્યુટી […]
નેત્રંગ ચાર રસ્તા પર મેડીકલમાંથી પાર્સલ લેવા પતિપત્ની કારમાંથી ઉતરતા રુપિયા 3.36 લાખની ચિલઝડપ.
સુરત પત્નીને મુકવા જતા રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા લેડીઝ પર્સ યાદ આવ્યું. પરત નેત્રંગ આવી એક દુકાન અને ચાર રસ્તા ઉપરના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૬ મે,૨૦૨૧. નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી ફોરવહીલ ગાડી ઓને ટારગ્રેટ બનાવી ચીલઝડપ ના કિસ્સા બહાર આવી રહયા છે.જેને લઇને વાહનચાલકો થી […]
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
જિલ્લા આરોગ્ય અધિકારીનું દયાન દોરતા હાલ કામગીરી નું ભારણ વધારે છે. લેખિત મોકલો બાદમા તપાસ કરીશું. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૫ મે,૨૦૨૧. નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ મા વસતા અભણ,અબુધ અને ભોળા આદિવાસી જનમાનસમાં કોરોના વાયરસ બાબતે ખોટી અફવાવો તેમજ ગ્રેર માઁગેદોરનારા તત્વોને લઇને સામાન્ય બિમારી થી લઇને કોરોના ની સારવાર લોકો નેત્રંગ ના ખાનગી દવાખાના […]