માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જ્ઞાનની વૃદ્ધિ કરવા સર્વેને વાંચનની મહત્વતા અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમજ રાજ્ય ગ્રંથાલયને પ્રોત્સાહન આપતી વિવિધ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આજના કાર્યક્રમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસિત ભારતની યાત્રામાં સાહિત્યના જતન-સંવર્ધન દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’નો ધ્યેય સાકાર કરતો કાર્યક્રમ ગણાવી સાહિત્યને જીવંત રાખતી ટ્રસ્ટની પ્રેરણાદાયી કામગીરીને બિરદાવી હતી.
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી