Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

અલીપુરા સાધના નગર વિસ્તારમાં ઊભરાતી ગટરોથી સ્થાનિકોહેરાનપરેશાન પાણી તેમજ મચ્છરજન્ય રોગચાળાની દેહશત

Share to

બોડેલીના અલીપુરા વિસ્તારની સાધના નગર સોસાયટીના પ્રવેશદ્વારે આવેલ સાધના નગર સોસાયટી પાસે આવેલી પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં ગટરોનું ગંદુ પાણી ઉભરાતા હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સહિત પાંચથી છ સોસાયટીના સેંકડો રહીશો. ઉભરાતી ગટરોના પાણી નળની પાઈપ લાઈનમાં ભળે અને મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. ભારે દુર્ગંધ મારતા ગટર ના પાણી ને લઈ અત્રે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ જોખમ તોળાઈ રહ્યું છે જ્યારે અહીંથી અવર-જવર કરતા પાંચ પાંચથી છ સોસાયટીના રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે
અલીપુરા વિસ્તારની પાંચથી છ સોસાયટીના પ્રવેશ દ્વાર ગણાતી સાધના નગર સોસાયટી પાસે ઊભરાતું ગટરોનું ગંદું પાણી
સોસાયટી ના સ્થાનિક રહીશો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ સાધના નગર સોસાયટી પાસે આવેલી પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં જ સાધના નગર તેમજ રામનગર ગંગાનગર નવીનગરી ગજાનંદ પાર્ક દિવાળી બા સોસાયટી સહિતના વિસ્તારોને જોડતો રોડ આવેલો
છે આ રોડ ઉપર જ ગંદકીથી ખદબદ એવી ગટરો ઉભરાતા અત્રે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થી ઓ તેમજ અત્રેથી પસાર થતા રહીશોને આવા ગંદકીથી ખદબદતા પાણી ઓળંગીને જવાનો વારો આવ્યો છે અને આજે સ્થળે ગટરો ઉભરાય છે તે ગટરોની બિલકુલ સામે પણ સાધના નગરના રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top